IPLમાં વિરાટ કોહલી: RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર, પરંતુ ટીમ છોડવાની નથી યોજના

IPLના સૌથી જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીને લઈને હાલમાં કેટલાક ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ હવે RCB માટે નહીં રમે પણ આ મામલે સત્ય શું છે? તાજેતરમાં આહેવાલ આવ્યો કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ સમાચારથી તેના RCB છોડવાની શક્યતાઓ અંગે ખબરો ફેલાયા, જેને કારણે લોકો વચ્ચે શંકા ઊભી થઇ છે. પરંતુ, ખેલાડી અને ટીમ તરફથી હજી સુધી કોઈ એવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે વિરાટ RCB છોડી રહ્યા છે. વિરાટ કોહલી માત્ર કોમર્શિયલ કરાર સાથે સંકળાયેલ કેટલાક નિયમો અને સ્પોન્સરશિપ સંબંધિત દસ્તાવેજો પર સહી કરવા ઇચ્છતા નથી. ખિલાડીનો ખેલાડી કોન્ટ્રાક્ટ અલગ હોય છે અને એના પર હસ્તાક્ષર થવાનું ચાલુ છે. RCB માટે વિરાટ IPL…