અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: રૂટ પર બે દિવસ ‘નો પાર્કિંગ’ જાહેર

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 148મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આ…