હવે આ ભારતીય દિગ્ગજો પાકિસ્તાન નહીં જાય, તેઓ ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીમાં આ જવાબદારી નિભાવી રહ્યા છે

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યા છે. શુભમન ગિલને આ ICC ટુર્નામેન્ટ માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિલને…