પ્રતાપ સરનાઈક પરિવહન મંત્રી બન્યા પછી પહોંચ્યા થાણે

પરિવહન મંત્રી બન્યા પછી, પ્રતાપ સરનાઈક નાગપુર સંમેલનથી થાણે પહોંચ્યા જ્યાં ડઝનબંધ JCB દ્વારા ફૂલો વરસાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે કેબિનેટનું વિભાજન કરવામાં…