રાહુલ ગાંધી વિરુદ્ધ સરકાર વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ નહીં કરે, જાણો શું છે મામલો

કેન્દ્ર સરકાર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણને કાઢી નાખવામાં આવશે કારણ કે…

budget session 2026 : રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન PM મોદી નહીં બોલે, વર્ષ 2004 બાદ પહેલી ઘટના

લોકસભામાં ભારે હોબાળાને કારણે આજે પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે, હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં પોતાનું ભાષણ નહીં આપે. તેમણે રાષ્ટ્રપતિના…

લોકસભામાં જોરદાર હોબાળો, અમિત શાહ-રાહુલ ગાંધી વચ્ચે વોકઆઉટ અને તર્ક વિવાદ

લોકસભામાં આજે ચૂંટણી સુધારા અંગે બે દિવસીય ચર્ચા દરમ્યાન જોરદાર મતભેદ અને હોબાળો જોવા મળ્યો. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે ગયા દિવસે વિપક્ષી…

વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…

સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની કરી તૈયારી, જાણો વિગત

હવાઈ ​​મુસાફરીમાં વિક્ષેપને લઈને સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું છે…

ઇન્ડિગોનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, કોંગ્રેસ નેતાએ સરકાર પર સાધ્યું નિશાન

આજે સંસદના શિયાળુ સત્રમાં ઇન્ડિગોના સંચાલન સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ઇન્ડિગોના સંચાલનમાં વિક્ષેપને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે સંસદના ફ્લોર…

કાનપુરના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, જાણો વિગત

કાનપુરના કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના નિધનના સમાચાર રાજકીય જગતમાં શોકની લાગણી ફેલાવી રહ્યા છે. લાંબા સમયથી બીમાર હતા, જયસ્વાલ સાહેબની તબિયત અચાનક ખરાબ થતાં તેમને કિડવઈ…

સંસદમાં વડાપ્રધાન પ્રશ્નકાળ શરૂ કરવાનું સૂચન, વર્ષમાં 100 દિવસ ગૃહ ચલાવવાની માંગ

સંસદની કાર્યવાહી પર એક નવું પુસ્તક પબ્લીશ થયું છે. આ પુસ્તક સૂચવે છે કે સંસદમાં ચર્ચાના સ્વરૂપમાં વ્યાપક પરિવર્તન અને નવીનતાની જરૂર છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ દ્વારા…

કિરેન રિજિજુએ જણાવ્યું વકફ સુધારા બિલ લાવવાનું કારણ, કહ્યું- વક્ફ બોર્ડે આ સંસદ ભવનનો પણ કબજો…

ભારે હોબાળા વચ્ચે વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું અને કહ્યું કે તેને લાવવું ખૂબ જ જરૂરી હતું. તેમણે પૂછ્યું…

લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ કરાયું રજૂ, વિપક્ષે શરૂ કર્યો હોબાળો

બીજેપી સાંસદ કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું છે. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થઈ શકે છે. આ અંગે શાસક NDA અને વિપક્ષી પક્ષો…