ભારતમાં 2000 રૂપિયાની નોટો અંગે RBIની નવી સૂચના, જાણો વિગત

ભારતભરમાં ફરી 2000 રૂપિયાની નોટો ચર્ચામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માહિતી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે નોટબંધીના લગભગ સોઢા વર્ષ પછી પણ 5,817 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં નથી આવી. મોટાભાગના લોકો માનતા હતા કે આ નોટો સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી ગઇ છે. RBIએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ₹2,000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. હવે માત્ર ₹5,817 કરોડ જ બાકી છે. આનો અર્થ છે કે RBI મુજબ, ₹2,000 ની 98.37% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે: RBIએ સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 ની નોટો કાયદેસર…