ખેડૂત નેતા દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવા પંજાબ સરકારે વધુ 3 દિવસનો સમય માંગ્યો

પંજાબના ખેડૂત જગજીત સિંહ દલ્લેવાલની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ 36 દિવસથી ચાલુ છે. બીમાર ખેડૂત નેતાની સારવાર અને તેમની તબિયત જાળવવા માટે લેવાયેલા પગલાંની આજે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા થવાની હતી.…