Ahmedabad Jail Bhajiya House 2026: ‘જેલર અને કેદી’ની યુનિક થીમ સાથે નવું ભવન સજ્જ.. Historic Heritage Revival

Ahmedabadના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને મળ્યો નવો હેરિટેજ લૂક ત્રણ માળના અદ્યતન ભવનમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને મ્યુઝિયમ; કેદીઓ દ્વારા તૈયાર થતી ‘ગાંધી થાળી’ બનશે ખાસ આકર્ષણ Ahmedabad: Ahmedabadના ફૂડ કલ્ચરમાં આગવું સ્થાન ધરાવતા અને સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત પ્રખ્યાત **‘જેલ ભજીયા હાઉસ’**નો હવે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આર.ટી.ઓ. સર્કલ નજીક, ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર આવેલા આ ફૂડ આઉટલેટને હવે નવા હેરિટેજ લૂક સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. અઢી કરોડથી વધુના ખર્ચે અહીં ત્રણ માળનું અદ્યતન ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ કાઉન્ટરથી લઈને રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલું વિશેષ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પ માત્ર એક ફૂડ આઉટલેટના આધુનિકીકરણ પૂરતો મર્યાદિત નથી. તેની…