ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો: અંજદીપ નામનું સબમરીન વિરોધી યુદ્ધ જહાજ કાર્યરત

ભારતીય નૌકાદળના સબમરીન વિરોધી યુદ્ધ જહાજ, છીછરા પાણીના યાનમાં ત્રીજું જહાજ અંજદીપ કાર્યરત થઈ ગયું છે. આ જહાજની લંબાઈ આશરે 77 મીટર છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને…