રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર
રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી 1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક 2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય 3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી 4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ 5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી 6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ 7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો…
રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. સરકારી ઠરાવ મુજબ, નાયબ મુખ્યમંત્રીના અંગત સ્ટાફ માટે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ પર આ નિમણૂક કરવામાં આવી છે. આલોક ગૌતમ રાજકોટમાં માત્ર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની બદલી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલ પગલું માનવામાં આવી રહ્યું છે. ગૌતમ તેમના નવા પદ પર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website :…
ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો
રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું સ્થાનાંતરણ થયું હતું અને ત્યારપછી 21 ફેબ્રુઆરીએ બે અધિકારીઓ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાનું સ્થળાંતર કરાયું હતું. હવે ફરીથી ઉચ્ચ સ્તરે કાર્યરત અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બદલીઓ: ડી.ડી. જાડેજા, જે અગાઉ ગીર સોમનાથના કલેક્ટર હતા, હવે તેઓ ગાંધીનગર સ્થિત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એન.વી. ઉપાધ્યાય, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, હવે ગીર સોમનાથના નવા કલેક્ટર બનશે. નીતિન વી. સાંગવાન, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી, હવે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યભાર સંભાળશે. સી.સી. કોટક, મહેસાણાના SPIPAના નાયબ…









