PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 હેઠળ 11 મોટા ફેરફારો, પૈસા ઉપાડવું થયું વધુ સરળ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ રૂપે ‘EPFO 3.0’ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો લાખો ખાનગી કર્મચારીઓને થશે. નવા નિયમો અને બેરોજગારી/પેન્શન અપડેટ્સ: નોકરી છોડ્યા બાદ એક મહિનાની બેરોજગારી પછી તરત ૭૫% રકમ ઉપાડી શકાય છે. 100% રકમ ઉપાડવા માટે હવે 12 મહિનાની સતત બેરોજગારી જરૂરી. પેન્શન રકમ ઉપાડવા માટે મર્યાદા વધારીને 30 મહિનાથી 36 મહિના (3 વર્ષ) કરી દેવામાં આવી. લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત: શિક્ષણ માટે હવે 10 વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકાય છે. લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી ઉપાડની મંજૂરી. ઘર અને મેડિકલ ખર્ચ માટે નિયમ: ઘર ખરીદવા,…
જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…








