રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા

રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા.…

Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ

શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક…

અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો…