શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહીયેર અને સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાહીયેર અને આમોદ સ્કૂલના આચાર્યોએ…