કચ્છમાં મધરાત્રે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ
B INDIA કચ્છ : કચ્છનાં રાપર નજીક મોડી રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે, ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે. -> ભૂકંપ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવું :- ભૂકંપ દરમિયાન ક્યારે પર ઘરના દરવાજા, બારીની નજીક ન ઊભું રહેવું જોઈએ. કાચની બારી છે તો તેનાથી દૂર રહેવું કારણ કે આનું તૂટવાનું જોખમ વધારે રહે છે. ભૂકંપના ઝટકા જ્યારે બંધ થઈ જાય તો તરત બારી અને દરવાજા ન ખોલવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલા…







