અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય…

West Bengal Election 2026: SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, લાખો મતદારોને મળશે મતદાનનો અધિકાર

આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપીને લાખો મતદારોના મતાધિકારનું રક્ષણ કર્યું છે. SIR (Special Intensive Revision) મામલે સુનાવણી દરમિયાન કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને…

પશ્ચિમ બંગાળમાં 34 લાખથી વધુ મતદારો મતદાનથી વંચિત રહેવાના મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા એક મોટા કાનૂની વિકાસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી નામ હટાવવામાં આવેલા આશરે 34 લાખથી વધુ લોકોને તાત્કાલિક મતદાનનો અધિકાર આપવાનો ઈનકાર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય: સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્તિ

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાવાની ખાતરી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓને ચૂંટણી…

કેરળ, આસામ અને પુડુચેરીમાં મતદાન શરૂ: સત્તા જાળવવા અને વાપસી માટે કડક ટક્કર

દેશના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો કેરળ, આસામ અને પુડુચેરી માં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કુલ 296 બેઠકો પર લાખો મતદારો ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ નામંજૂર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મોટી રાહત મળી છે. તેમના વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાના સભાપતિએ ફગાવી દીધો છે. આ પ્રસ્તાવ 12 માર્ચે રજૂ કરવામાં આવ્યો…

Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા…

પશ્ચિમ બંગાળ SIR વિવાદ: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર માંગવા મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરના એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પૂર્વ બર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી પૂર્ણા સાહાને ડ્રાફ્ટ…