દેશભરમાં મેઘતાંડવનો કહેર: ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલન, હિમાચલમાં રસ્તા બંધ

ઉત્તરાખંડ સહીત દેશભરમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, ભૂસ્ખલન, પૂર જેવી સ્થિતિ અને ટ્રાફિક જામના કારણે…

ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચાર ધામ યાત્રાની કેવી છે તૈયારીઓ

ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની ટીમ શુક્રવારે કેદારનાથ ધામ પહોંચી હતી. સમિતિના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના…

જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુકિંગમાં ઝડપથી વધારો, 2 મેથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે

જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ મંદિરો સુધીના હેલિકોપ્ટર બુકિંગમાં વધારો થયો છે, 20 જૂન સુધીના 70 ટકા બુકિંગ થઈ ગયા છે. રુદ્રાક્ષ એવિએશને આ સમયગાળા માટે હેલિકોપ્ટર સેવાઓનું બુકિંગ પૂર્ણ…