AAPની હાર પર બોલ્યા સંજય રાઉત, ગઠબંધનની રાજનીતિમાં કોઇ ઘમંડ ન હોવો જોઇએ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને સલાહ આપી…