ઈટાલીમાં બૈસાખી ઉત્સવ દરમિયાન ફાયરિંગ: બે ભારતીયોની હત્યા, હુમલાખોર ફરાર
ઈટાલીના ઉત્તર ભાગમાં આવેલ બર્ગામો પ્રાંતમાં બૈસાખી તહેવાર દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં બે ભારતીય નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયમાં…
ગુરુને ગુરુદક્ષિણામાં મળ્યો દગો: પંકજ દેસાઈના પુત્રની શરમજનક કરતૂત!
પંકજ મકવાણા – અમદાવાદ, રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે, પણ રાજકોટમાં એક કળયુગી શિષ્યએ આ મર્યાદાના લીરેલીરા ઉડાવ્યા છે. જે હાથે ક્યારેક પાટી-પેન પકડાવી…
રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા.…









