ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ માટે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અધિકારીઓના હાલના કાર્યક્ષેત્રનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. IAS અધિકારીઓના નામ – બિહારમાં ફરજ માટે નિયુક્ત બિહારમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવેલા અધિકારીઓનાં નામો નીચે મુજબ છે: – વિજય નેહરા – મિલિન્દ તોરવણે – ડો. રાહુલ બી. ગુપ્તા – રાજેશ માંજુ – રાજકુમાર બેનિવાલ – આલોક કુમાર પાંડે – સંદિપ સાંગ્લે – ડો. ધવલ પટેલ – નાગરાજન એમ. – વી.જે. રાજપૂત – હર્ષિત પી. ગોસાઈ અધિકારીઓના ચાર્જ…