અનૂપપુરમાં ભયાનક અકસ્માત: 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. કોટમા બસ સ્ટેન્ડ નજીક આવેલી અગ્રવાલ લોજની 3થી 4 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી…

મોરોક્કોમાં બે ઇમારતો ધરાશાયી : 22ના મોત, 16 ઘાયલ

મોરોક્કાના ઐતિહાસિક શહેર ફેઝમાં બુધવારની રાત્રે એક ભયંકર અકસ્માત બન્યો હતો. શહેરના જૂના વિસ્તારમાં આવેલી ચાર-ચાર માળની બે રહેણાંક ઇમારતો અચાનક ધરાશાયી થઇ, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા…

ગ્રેટર નોઈડામાં સર્જાયો અકસ્માત: ત્રણ માળની ઈમારત ધરાશાયી, દસ મજૂરો દટાયા; એકનું મોત

નોઈડા એરપોર્ટ નજીક નાગલા હુકુમ સિંહ ગામમાં એક ગેરકાયદેસર બાંધકામ હેઠળની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. અકસ્માત સમયે લગભગ દસ કામદારો ઈમારતમાં કાર્યરત હતા. ત્રીજા માળના લિન્ટલ ખોલતી વખતે…

રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે,…