લેહમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ, જાણો વિગત
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં આ ભૂકંપ આવ્યો છે, જે રિક્ટર સ્કેલ પર 4.1 તીવ્રતાનો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયું છે. NCS દ્વારા આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનમાં શનિવારે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે 160 કિલોમીટર ઊંડાઈએ હતું, જ્યારે લેહમાં ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ હતું. આ પહેલાં 24 ઓક્ટોબરે પણ 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય પ્રદેશોમાંના છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ વિસ્તારમાં વારંવાર મધ્યમથી મજબૂત ભૂકંપ આવે છે, જે ઘણીવાર સરહદની પારે અનુભવાય છે. હાલમાં ભારતના લેહમાં ભૂકંપના આંચકા…
દિલ્હી: વઝીરપુરની વાસણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટની આશંકા
શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમ દિલ્હીના વઝીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક વાસણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી ફેક્ટરી જ્વાળાઓની ઝપેટમાં આવી ગઈ. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવવાના પ્રયાસો હાલ પણ ચાલુ છે. સ્થાનિક પોલીસ, આપત્તિ નિવારણ દળ અને રેસ્ક્યુ ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાં સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો બનાવવામાં આવતા હતા. ફેક્ટરીની અંદર રહેલા જ્વલનશીલ પદાર્થો અને મશીનરીને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે “ફેક્ટરીમાંથી ઉઠતા ધુમાડાના ઘેરા ગોટેગોટા દૂરથી પણ દેખાતા હતા.” ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ફેક્ટરીની છતનો એક ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે બચાવકાર્ય વધુ…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને આવશ્યક પુરવઠાનો પુરો ભંગ થયો છે. આ વિનાશ બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને તેની માનવતાવાદી એજન્સીઓએ તાત્કાલિક “લાઇફલાઇન રિલીફ ઓપરેશન” શરૂ કરી દીધું છે. તાત્કાલિક સહાયની જરૂરિયાત: લાખો લોકો સંકટમાં યુએનની માનવતાવાદી એજન્સી OCHA (Office for the Coordination of Humanitarian Affairs) મુજબ જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકોને તાત્કાલિક ખોરાક, પાણી, આશ્રય અને દવાઓની જરૂર છે. યુએનના અંડર-સેક્રેટરી જનરલ અને માનવતાવાદી સંયોજક ટોમ ફ્લેચરે કહ્યું “આવા સમયમાં આંતરરાષ્ટ્રીય સહકાર માત્ર એક સિદ્ધાંત નથી તે જીવનરેખા છે.” ક્યુબામાં સૌથી વધુ વિનાશ મેલિસા વાવાઝોડું ખાસ કરીને પૂર્વીય ક્યુબામાં…
અંક જ્યોતિષ/01 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/01 નવેમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે. મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી.…
રાશિફળ/31 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો.…
અંક જ્યોતિષ/31 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
અંક જ્યોતિષ/30 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…












