દિલ્હી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર: સ્પાઈસજેટ અને અકાસા એર ઘટનામાં મોટી જાનહાનિ ટળી

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 16 એપ્રિલ 2026ના રોજ સ્પાઈસજેટ અને અકાસા એરનાં બે વિમાનો વચ્ચે ટેક્સિંગ દરમિયાન ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ બંને…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…

દુબઈના નવા નિયમથી ભારતીય એરલાઈન્સને મોટો ઝટકો, 31 મે સુધી લાગુ રહેશે પ્રતિબંધ

દુબઈ દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન થવાની શક્યતા છે. નવા નિયમ મુજબ વિદેશી એરલાઈન્સને હવે દૈનિક માત્ર એક જ ફ્લાઈટનું સંચાલન કરવાની મંજૂરી મળશે, જે…

ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: અમેરિકી F-15 જેટ તોડી પડાયું, પાયલોટ પર ઈનામ જાહેર

મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે ઈરાન એ યુનાઇટેડ સ્ટેટ્સ નું શક્તિશાળી F-15E Strike Eagle ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાના પગલે ગુમ થયેલા…

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ, 148 મુસાફરો સુરક્ષિત

પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને હવામાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ઉત્તરપ્રદેશના લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં કુલ 148 મુસાફરો સવાર હતા. હવામાં જ…

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો

એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ…

મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ શરૂ, મુસાફરોને મળશે વધુ સુવિધા

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માંગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026થી કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી…

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થશે મોંઘી, ફ્યુઅલ સરચાર્જમાં કરાયો મોટો વધારો

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આ પ્રકારની ભૂગોળીય રાજકીય અસ્થિરતાના કારણે એરલાઈન કંપનીઓને ભારે અસર પડી રહી છે. આ સંજોગોમાં, એર ઇન્ડિયા ગ્રુપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ…

IndiGoના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાએ વચગાળે સંભાળી કમાન

દેશની સૌથી મોટી એરલાઇન IndiGoના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે. એરલાઇનનું સંચાલન કરતી કંપની InterGlobe Aviationએ મંગળવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન થયેલા મોટા…

આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટ ગુમ, વાયુસેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નેજરહાટથી ઉડાન ભર્યું હતું, પરંતુ થોડા સમય બાદ રડાર પર તેનો સંપર્ક ગુમ થઈ ગયો.…