ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનો દાવો, જલ્દી શરૂ થશે નવી વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે મોટી રાજનૈતિક હલચલ સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ…

વૈશ્વિક મુદ્દાઓ પર મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ વાતચીત, હોર્મુઝ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આશરે 40 મિનિટ સુધી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે મિડલ ઈસ્ટમાં વધતા…

CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ

સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ.…

રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે…

X (Twitter)ના મોનેટાઇઝેશન નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓરિજિનલ કન્ટેન્ટને જ મળશે પ્રાથમિકતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નવા નિયમો મુજબ હવે નીચી ગુણવત્તાવાળા, ક્લિકબેટ અને સ્પેમ પ્રકારના કન્ટેન્ટ પરથી કમાણી કરવી વધુ મુશ્કેલ બનશે. આ ફેરફારનો…

શું ફરી મળશે લોન EMIમાં રાહત? મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે RBIનો મહત્વપૂર્ણ સંકેત

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને United States-Iran વચ્ચેના સંઘર્ષના કારણે હવે તેની અસર ભારતીય અર્થતંત્ર પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્ર આર્થિક…

પશ્ચિમ બંગાળમાં 34 લાખથી વધુ મતદારો મતદાનથી વંચિત રહેવાના મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા એક મોટા કાનૂની વિકાસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી નામ હટાવવામાં આવેલા આશરે 34 લાખથી વધુ લોકોને તાત્કાલિક મતદાનનો અધિકાર આપવાનો ઈનકાર…

હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાનનો ભારતને ભરોસો: ભારતીય જહાજોને મળશે સુરક્ષિત થશે પસાર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. અમેરિકા…