વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ

પશ્ચિમ બંગાળના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ…

સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ

20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર…

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર

મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર…

ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: “સમાધાન નહીં તો કડક પગલાં”, યુએસ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન તરફ રવાના

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સામે કડક વલણ દાખવતાં ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે હવે ઈરાન પ્રત્યે વધુ ઉદારતા દાખવવામાં નહીં આવે અને જો તે સમાધાન નહીં…

યમુનોત્રી-ગંગોત્રી ધામના કપાટ ખુલ્યા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ચારધામ યાત્રાની શરૂઆત

ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ રવિવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા છે. આ સાથે જ હિન્દુ ધર્મની મહત્વપૂર્ણ ચાર ધામ યાત્રાની વિધિવત શરૂઆત…

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 19નાં મોત, અનેક દટાયેલા હોવાની આશંકા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 6…

શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત: બેગમાંથી મળ્યો સેટેલાઇટ ફોન

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બે અમેરિકન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની બેગમાંથી ગાર્મિન કંપનીનો સેટેલાઇટ ફોન મળતાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં એક…

લુઈસિયાનામાં ભયાનક ગોળીબાર: 8 બાળકોના મોત, હુમલાખોર પોલીસ ઓપરેશનમાં ઠાર

અમેરિકાના લુઈસિયાનામાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં થયેલા ભયાનક ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આ ઘટનામાં 1 થી 14 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત થયા છે, જ્યારે…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મહાબેઠક: 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ-લેવલ ચર્ચા

ભારત અને United States વચ્ચેના વેપાર સંબંધોમાં મહત્વપૂર્ણ વળાંક આવવાની શક્યતા છે. 20 એપ્રિલથી વોશિંગ્ટન ડી.સી.માં ત્રણ દિવસ સુધી હાઈ-લેવલ બેઠક યોજાનાર છે, જેમાં ટ્રેડ ડીલને લઈને નિર્ણાયક ચર્ચા થશે.…

અક્ષય તૃતીયા 2026: સોનું ખરીદવાની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

અક્ષય તૃતીયા (Akshaya Tritiya) હિંદુ અને જૈન ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવતો તહેવાર છે. આ દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. “અક્ષય” શબ્દનો અર્થ…