ગુજરાત ચૂંટણી માટે DGPનો સુરક્ષા એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજ્યના પોલીસ વડા DGP દ્વારા વ્યાપક સુરક્ષા યોજના જાહેર કરવામાં આવી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો…
સુરતના ગોરાટમાં મહિલાને ધક્કે ચઢાવવાનો વિવાદ: નવા વીડિયો બાદ મામલો ફરી ગરમાયો
સુરતના ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સાથે જોડાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. મહિલાને ધક્કો મારવાની ઘટનાના આરોપો વચ્ચે હવે એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘટનાની અલગ જ…
તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 1000 કરોડથી વધુની જપ્તી
દેશના બે મહત્વપૂર્ણ રાજ્યો તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની સામગ્રી જપ્ત કરી છે. આ આંકડો…
PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોંગ્રેસ નેતાનો આક્ષેપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનને લઈને વિવાદ હવે ન્યાયતંત્ર સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન. પ્રતાપને આ સંબોધન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં…
ટ્રમ્પે કહ્યું ‘ગુડ ન્યૂઝ’: ઈરાન સાથે શાંતિ વાર્તાની શક્યતા, પરંતુ વિરોધાભાસથી વધ્યો તણાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક તરફ આશાવાદી સંકેતો મળ્યા છે, તો બીજી તરફ પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં જણાવ્યું કે શાંતિ…
આણંદ પંથકમાં ભૂકંપનો આંચકો: 3.4 તીવ્રતા, લોકોમાં ફફડાટ
ગુજરાતના આણંદ અને આસપાસના ચરોતર વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક ધરતી ધ્રૂજતા અનેક લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર ખુલ્લા મેદાનોમાં દોડી…
શિવાજી મહારાજના ઈતિહાસ પર ઉઠ્યો વિવાદ, રિતેશ દેશમુખનો તીખો પ્રતિકાર
બોલિવૂડ એક્ટર Riteish Deshmukhની ફિલ્મ ‘રાજા શિવાજી’ હાલમાં ભારે ચર્ચામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને Chhatrapati Shivaji Maharajના પાત્રને…
ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર
પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ…
















