થાંડેલ સમીક્ષા: દર્શકોને નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી વચ્ચેની કેમેસ્ટ્રી કેવી લાગી? થાન્ડેલનો પહેલો રિવ્યૂ જુઓ

ડુ મોન્ડેટી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ થાન્ડેલ, શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ છે. આ એક રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં…

નોરા ફતેહીના જન્મદિવસની ઉજવણી: નોરા ફતેહીએ સુંદર ગાઉનમાં મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો, ભાવનાત્મક પોસ્ટ લખી…

‘પોતાના ડાન્સ અને સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવનારી નોરા ફતેહીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. આ જોઈને, તેમના ચાહકોએ પોસ્ટ પર ઘણો પ્રેમ અને શુભેચ્છાઓનો વરસાદ કર્યો. ઉજવણી દરમિયાન…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરીને આસ્થાની ડુબકી લગાવી હતી.મુખ્યમંત્રીએ હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને…

સનમ તેરી કસમ’ની ફરી રિલીઝે ધમાલ મચાવી, એડવાન્સ બુકિંગથી કરોડોની કમાણી કરી

વર્ષ 2016 ની સૌથી રોમેન્ટિક ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ફરી એકવાર 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ છે. જ્યારે આ ફિલ્મ પહેલી વાર રિલીઝ થઈ હતી, ત્યારે તેને બોક્સ ઓફિસ પર…

Sonu Sood: છેતરપિંડી કેસમાં જારી કરાયેલા ધરપકડ વોરંટ પર સોનુ સૂદે સ્પષ્ટતા કરી, કહ્યું- ‘મારો આ સાથે કોઈ લેવાદેવા નથી’

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. લુધિયાણા કોર્ટે અભિનેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. સોનુ સૂદ સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં, લુધિયાણા કોર્ટે અભિનેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર…

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ, પોલીસે તમામ લોકોનાં નિવેદન લેશે

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ થઈ જાઉ, કારણ કે, ગુજરાત પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.…

હવામાન વિભાગની નવી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 આરોપી ધરપકડ,1 ફરાર

B INDIA ભાવનગર : ભાવનગરમાં નરાધમોએ સગીરા સામે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. બગદાણામાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. એકલતાનો લાભ લઈ 3 મહિના સુધી દુષ્કર્મ…

અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા…

વાસ્તુ ટિપ્સ: વાસ્તુ અનુસાર પાર્કિંગમાં કાર કે બાઇક પાર્ક કરો, અકસ્માતોથી બચી જશો જીવ

આજકાલ, મોટાભાગના ઘરોમાં ફોર-વ્હીલર હોય છે. તમને ઘણીવાર દરેક પરિવારમાં કાર અને બાઇક જોવા મળે છે અને તેમને પાર્ક કરવા માટે ઘણા ગેરેજ અથવા પાર્કિંગ જગ્યાઓ છે. પરંતુ શું તમે…