MPમાં ટ્રેનમાં આગની અફવાએ લીધો 4 લોકોનો જીવ, ગભરાઈને કૂદેલા મુસાફરોને બીજી ટ્રેને અડફેટે લીધા

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનમાં આગ લાગ્યાની અફવા ફેલાતા ગભરાયેલા મુસાફરો ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જોકે, પાટા પર ઉતરેલા મુસાફરોને સામેથી આવી રહેલી…

ઈરાન-અમેરિકા શાંતિ કરાર પર સંકટ? લેબેનૉનમાં ઈઝરાયલના હુમલાઓથી ટ્રમ્પની ‘સંડે ડીલ’ પર સવાલ

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સંભવિત ઐતિહાસિક શાંતિ કરારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તે વચ્ચે…

બંગાળમાં TMCમાં મોટો બળવો! 20 બાગી સાંસદો NCPIમાં વિલય કરશે, NDAને આપશે સમર્થન

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાગી સાંસદોના એક જૂથે પાર્ટીથી અલગ થઈ પ્રાદેશિક પક્ષ Nationalist Citizens Party of India (NCPI)માં વિલય કરવાની જાહેરાત કરી છે.…

Noida આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 15 જૂને પ્રથમ ઉડાન ભરાશે, જાણો ઉદ્ઘાટન ફ્લાઈટોનું શેડ્યુલ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ એક મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. રાજ્યની મહત્ત્વાકાંક્ષી યોજના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 15 જૂનથી વ્યાવસાયિક ફ્લાઈટ…

રોજની રસોઈથી કંટાળ્યા? આજે જ ટ્રાય કરો ઘરની વસ્તુઓમાંથી બનતા ‘મસાલા પનીર લિફાફા’!

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આજે નાસ્તામાં કે ડિનરમાં શું બનાવવું? રોજ એ જ દાળ-ભાત કે સાદા પરાઠા ખાઈને જીભ પણ કંટાળી જાય છે. જો તમે પણ કંઈક નવું, ટેસ્ટી…

એક સિતારો જે આકાશમાં ખોવાઈ ગયો, પણ દિલમાં આજે પણ જીવે છે..

સુશાંત સિંહ રાજપૂતની છઠ્ઠી પુણ્યતિથિ: એક યાદગાર સફર અને અવિસ્મરણીય વારસો મુંબઈ: આજે, 14 જૂન 2026 ના રોજ, બોલિવૂડના અત્યંત પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 6 વર્ષ…

શું આપણું નસીબ પહેલેથી જ નક્કી છે? કર્મ અને ભાગ્યનું ગહન રહસ્ય!

જીવનની દોડધામમાં ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન અચૂક ઉઠે છે: “જો બધું જ અગાઉથી લખાયેલું છે, જો બધું જ ઉપરવાળાની મરજીથી જ થવાનું છે, તો પછી આટલી ભાગદોડ અને મહેનત…

રાશિફળ/14 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/14 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /14 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…