કચ્છમાં ઘોરાડનું બચ્ચું ગુમ થતા અનેક તર્ક વિતર્ક, વન વિભાગે શિકારની આશંકા વ્યક્ત કરી

કચ્છ જિલ્લામાં દુર્લભ અને સંકટગ્રસ્ત ઘોરાડ પક્ષીના સંરક્ષણ પ્રયાસો વચ્ચે ચિંતાજનક ઘટના સામે આવી છે. તાજેતરમાં જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું અચાનક ગુમ થઈ જતાં વન વિભાગે તેની શિકાર થવાની આશંકા…

Election Commission of Indiaનો કડક નિર્ણય: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર 2 મેે ફરી મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંચે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા કુલ 15 મતદાન મથકો પર 2 મેના…

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન

સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત…

અંક જ્યોતિષ/01 મે 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/01 મે 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

માં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. સારી સાંજ મેળવવા માટે, તમારે આખો દિવસ ખંત થી કામ કરવા ની જરૂર છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે…

પંચાંગ /01 મે 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાજકોટમાં કાળઝાળ ગરમી જીવલેણ: મનપાના કર્મચારીનું લૂ લાગવાથી મોત

રાજકોટ શહેરમાં વધતી જતી ગરમી હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઉનાળાની કાળઝાળ તાપમાન વચ્ચે લોકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળી રહી છે. આવી જ એક દુખદ ઘટનામાં…

1 મેે સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની ભવ્ય ઉજવણી, મોટરસાયકલ સ્ટંટ બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરત શહેરમાં 1 મે, 2026ના રોજ ગુજરાત ગૌરવ દિન ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત વી.આર.…

ભારતીય નૌસેનાને મળ્યું ચોથું P17A સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગીરી’, સમુદ્રી શક્તિમાં મોટો વધારો

ભારતીય નૌસેનાને આધુનિક ક્ષમતાઓથી સજ્જ એક વધુ યુદ્ધપોત મળ્યો છે. સરકારી શિપયાર્ડ Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા પ્રોજેક્ટ-17A હેઠળ બનાવાયેલું ચોથું સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગીરી’ સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધપોત…

કાલે બુદ્ધ પૂર્ણિમા: દાન અને સાધનાથી જીવનમાં લાવો શાંતિ અને સમૃદ્ધિ

આવતીકાલે પવિત્ર બુદ્ધ પૂર્ણિમા નો તહેવાર ઉજવવામાં આવશે, જે ગૌતમ બુદ્ધ ના જીવન અને ઉપદેશોને સમર્પિત છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ તહેવાર શાંતિ, કરુણા અને અહિંસાનો સંદેશ આપે…