Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે

અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાના નેતાના નામનો જ વિરોધ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા રહી છે. ઈફકો કોર્પોરેટની જેમ ચાલે છે. ઈફકો કુશળતાથી કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, હમણાં જ ત્રિભોવન કાકાના નામે ત્રિભોવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભોવન કાકાનું નામ કેમ રાખ્યું? મે સાંસદમાં કહ્યું જરા શરમાવ. ત્રિભોવન કાકા આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા. અને તમે કોંગ્રેસીયાવ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ ન હતી કે ત્રિભોવન કાકા કોંગ્રેસના જ નેતા હતા.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ભાજપ કરતાં કોનું કેટલું યોગદાનએ જોઈ અને દેશ ચલાવનાર નેતા છે. એમણે ત્રિભોવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન અને અમૂલનું બીજ વટવૃક્ષ બનીને વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે કોઓપરેટિવ બનાવી. આ ઓપરેટિવ યુનિવર્સિટી બનાવી.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabadમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા Dynamic Growth

અમિત શાહ ગુજરાતમાં: Ahmedabadમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા Ahmedabad: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતગમતના મોટા આયોજનને લઈને તૈયારીઓ વધુ તેજ બની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે Ahmedabadમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી, જેમાં ભારતની 2036 ઓલિમ્પિક યજમાની માટેની દાવેદારી તેમજ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીઓનો પણ સમાવેશ થયો હતો.આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે ભારતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. -> Ahmedabad બનશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ : Ahmedabad છેલ્લા કેટલાક વર્ષોમાં રમતગમતના ક્ષેત્રે ઝડપથી આગળ…

Nepalમાં પૂરનો હાહાકાર: મૃત્યુઆંક 472 એ પહોંચ્યો, 170થી વધુ ભારતીયો ગુમ

કાઠમંડુ : Nepal અને તિબેટની સરહદે આવેલા વિસ્તારોમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ સમગ્ર વિસ્તારમાં તબાહીનો માહોલ છે. પૂર, ભૂસ્ખલન અને કાટમાળના કારણે અનેક ગામો, રસ્તાઓ, પુલો અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલો અનુસાર Nepal અને તિબેટને મળીને મૃત્યુઆંક ઓછામાં ઓછો 472 સુધી પહોંચી ગયો છે, જ્યારે 1,400થી વધુ લોકો હજુ લાપતા છે. આ લાપતા લોકોમાં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતીય નાગરિકોને લઈને પણ ચિંતા વધી છે. નેપાળ ટૂરિઝમ બોર્ડના આંકડા મુજબ 178 ભારતીય નાગરિકો ગુમ હોવાનું નોંધાયું છે, જ્યારે 11 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે, અલગ-અલગ એજન્સીઓના આંકડાઓમાં તફાવત જોવા મળી રહ્યો છે અને બચાવ કામગીરી આગળ વધતાં આ સંખ્યા બદલાઈ શકે છે. Nepalમાં કુદરતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *