ભારતમાં મંદિરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે LeTના આતંકીઓ; એલર્ટ જારી
ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને અન્ય મોટા શહેરોમાં મુખ્ય મંદિરો નજીક બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યું છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો અને ભીડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને આતંક ફેલાવવાનો છે. લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં તેમજ અયોધ્યા, વારાણસી અને મથુરા જેવા શહેરોમાં પ્રખ્યાત મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદીઓ લાલ કિલ્લા અને ગીચ વસ્તીવાળા ચાંદની ચોક વિસ્તારમાં આવેલા મંદિરો પર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વડે હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. ચેતવણી મુજબ, 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદની એક મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટના…
Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી
ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે. 27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ…
કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે આ યોજના માટે નોંધણી 31 ડિસેમ્બરથી શરૂ થશે. મંગળવારે હું પોતે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી તેની શરૂઆત કરીશ. પછી, અમારા બધા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં નોંધણી કરાવશે.જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે.આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે. -> ભાજપના નેતાઓને આ અપીલ કરી હતી :- AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મુખ્યમંત્રી મહિલા…









