2026 : Radhanpur Community Decision : ચૌધરી સમાજનો શાંતિપૂર્ણ ન્યાયનો સંકલ્પ PASA Action Legal Process

Reporter : અનિલ રામાનુજ રાધનપુરમાં ચૌધરી સમાજની સામાન્ય સભામાં અજમલભાઈ કેસને લઈને મહત્વના નિર્ણયો લેવાયા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારની કાર્યવાહી અંગે માહિતી આપી અને પીડિતને ન્યાય અપાવવા 10 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી. રાધનપુરમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ, અજમલભાઈ કેસમાં પીડિતને ન્યાય અપાવવા 10 સભ્યોની કમિટી રચાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અજમલભાઈ કેસને કેન્દ્રમાં રાખીને સમાજના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સમાજના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ પીડિત પરિવારને ઝડપથી અને અસરકારક રીતે ન્યાય મળે તે માટેની વ્યૂહરચના નક્કી કરવાનો હતો. સભામાં લેવામાં આવેલા નિર્ણયો…