ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, અમદાવાદનાં આજે આ રૂટ રહેશે બંધ

અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ યોજાનારી આગામી IPL ની ડે-નાઈટ ક્રિકેટ મેચો રમાવવાની છે. GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. –>શહેરનાં આ રૂટ બંધ રહેશે:- અમદાવાદ શહેરના જનપથ…

જો તમને પણ રાત્રે ડરામણા સપના આવે છે, તો આ જ્યોતિષીય ઉપાયો અપનાવો, ફરી ક્યારેય મુશ્કેલીઓનો સામનો નહીં કરો!

બધાએ એક યા બીજા સમયે ખરાબ સપના જોયા હશે. આ ડરામણા સપના, ખાસ કરીને રાત્રે, ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને ક્યારેક આખી રાતની ઊંઘ છીનવી લે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને ખરાબ સપના કેમ આવે છે અને તેને કેવી રીતે રોકી શકાય? ખરાબ સપના આવવા એ એક સામાન્ય સમસ્યા હોઈ શકે છે, પરંતુ જ્યોતિષ અને વિજ્ઞાન બંનેએ તેના ઉકેલ માટે ઉપાયો આપ્યા છે. જો તમે પણ રાત્રે આવતા ડરામણા સપનાઓથી પરેશાન છો અને યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો આ લેખમાં આપેલા ઉપાયો અપનાવીને તમે રાહત મેળવી શકો છો. ખરાબ સપનાના કારણો અને અસરો :- સપના આપણા અર્ધજાગ્રત મનનો એક ભાગ છે. ક્યારેક ખરાબ સપના આપણી માનસિક સ્થિતિ, તણાવ, ચિંતા અથવા ભૂતકાળના કોઈ…