🙏 “હરિ સ્મરણમાં જ સાચી શાંતિ.”

🙏 હરિ સ્મરણમાં જ સાચી શાંતિ આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ શાંતિની શોધમાં છે. સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતા મેળવવા માટે માણસ દિવસ-રાત મહેનત કરે છે, છતાં મનમાં સંતોષ…

ભક્તિ જ જીવનની સૌથી મોટી શક્તિ

🕉️ ભક્તિ જ જીવનની સૌથી મોટી શક્તિ   માનવ જીવનમાં અનેક પડકારો, મુશ્કેલીઓ અને સંઘર્ષો આવે છે. ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હોય…

ભગવાન શિવ અને ભસ્માસુરની રોચક કથા

ભગવાન શિવ અને ભસ્માસુરની રોચક કથા: અહંકારનો અંત અને બુદ્ધિનો વિજય   હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ સહેલાઈથી વરદાન…

કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN

વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર…

મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN

મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના…

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…