પાકિસ્તાનનો ફરી LoC પર યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

30  એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, પાકિસ્તાન દ્વારા સરહદ પર યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું.   ભારતીય સેનાએ માહિતી આપી છે કે ૩૦ એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.   29-30 એપ્રિલની રાત્રે પણ, પાકિસ્તાની સેનાની…