અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી…
પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત
પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત…
Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા…
69 લાખ પેન્શનરોને ઝટકો! નહીં મળે 8માં પગાર પંચનો લાભ?
સરકારે તાજેતરમાં 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) માટે સંદર્ભ શરતો (ToR) જાહેર કરી છે. આ પછી, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) એ આ મુદ્દે ચિંતાજનક નિવેદન કર્યું છે.…
મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…
અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત
રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના…
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ…
લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત
લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી…
















