“CBIના હાથ બાંધવાની કોશિશને હાઈકોર્ટનો ઠપકો – કલમ 17A હવે બચાવપત્ર નથી”

પંકજ મકવાણા, અમદાવાદ અરુણ  કુમાર જિંદલ વિરુદ્ધ સીબીઆઈ કેસની વિગતવાર માહિતી કેસ નંબર: BAIL APPLN. 1705/2025 ફરિયાદ નોંધવાની તારીખ: 6 એપ્રિલ 2025 અદાલત: દિલ્હી હાઈકોર્ટ ન્યાયમૂર્તિ: શાલિન્દર કૌર આરોપ: ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7, 8, 9, 10 અને 12 હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 61(2) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો 7 મે, 2025ના રોજ આપવામાં આવ્યો હતો:- આ ચુકાદો “Arun Kumar Jindal v. CBI” મામલામાં ન્યાયમૂર્તિ શાલિન્દર કૌરે આપ્યો હતો, જેમાં CBIની ongoing તપાસ માટે કલમ 17A અંતર્ગત મંજૂરી જરૂરી નથી એવું સ્પષ્ટ કરાયું હતું, જો ટ્રેપ પ્રક્રિયા દરમિયાન અન્ય આરોપીઓ સામે પુરાવા મળે. CBI હવે કલમ 17Aના બહાને અટકાવવામાં નહીં આવે, કોર્ટે ભ્રષ્ટાચાર સામે કડક વલણ બતાવ્યું:-…