રાજકોટમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર તૈયાર | #rajkot
જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવાયા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…
સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ…
અમરેલી: ધારીમાં પકિસ્તાની કનેશન ધરાવતા મૌલાનાનું મદરેસા પણ હતું ગેરકાયદે ! ફર્યું તંત્રનું બુલડોઝર
પહેલગામ આતંકી હુમલા બાદ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ મામલે ધારી પોલીસ દ્વારા ગત તા.1 ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને…
ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી…
દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે.જેમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક…
Vastu Dosh Of Kitchen:શું તમારા રસોડામાં કોઈ વાસ્તુ ખામી છે તેને આ ઉપાયોથી દૂર કરો
વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ અનુસાર જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારની ખામીને લીધે, પરિવારના કેટલાક સભ્યને ખરાબ સ્વાસ્થ્ય, કામ પર સમસ્યાઓ,…












