SEBIએ ડીમેટ એકાઉન્ટ સંબંધિત નિયમો બનાવ્યા સરળ, જાણો રોકાણકારોને શું થશે ફાયદો
બજાર નિયમનકાર SEBIએ ડીમેટ ખાતાઓમાં સિક્યોરિટીઝ જમા કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે, જેનાથી રોકાણકારોને નોંધપાત્ર સુવિધા મળી છે. આ મહત્વપૂર્ણ ફેરફારથી ટ્રાન્ઝેક્શન કન્ફર્મેશન લેટરની જરૂરિયાત દૂર થાય છે. આ પગલાથી…







