Bindia
- Breaking News , Treding News
- March 15, 2025
અમૃતસરમાં હિન્દુ મંદિરની બહાર બ્લાસ્ટ, સીએમ ભગવંત માને કહ્યું પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં સ્થિત ઠાકુરદ્વારા મંદિરમાં વિસ્ફોટ થયો છે. હુમલાખોરો મોટરસાઇકલ પર સવાર બે યુવાનો હતા, જેમણે મંદિર પર બોમ્બ જેવું કંઈક ફેંકીને હુમલો કર્યો હતો. સીસીટીવી વીડિયોમાં હુમલો સ્પષ્ટપણે…







