પ્રયાગરાજ માઘ મેળો: મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી, શંકરાચાર્ય હોવાના પુરાવા આપવા કહ્યું

પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળા દરમ્યાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે તણાવ ઊભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો પુરાવો 24 કલાકમાં આપવાનો આદેશ કર્યો છે. શું બન્યું? મૌની અમાવાસ્યાના સ્નાનને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે વિવાદ થયો હતો. અધિકારીઓએ સ્વામીને સ્નાન વગર છાવણીમાં પાછા મોકલી દીધું. સ્વામીના શિષ્યોના મથક પર પોલીસ દબાણ અને મારપિટના આરોપો લાગ્યા છે. શંકરાચાર્યે પોતાના શિષ્યોને મિડિયા સમક્ષ રજૂ કર્યા અને પોલીસના હેરાન કરવામાં આવેલા હલાત અંગે જાણકારી આપી. મેળા પ્રશાસનની નોટિસ અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોઈ ધાર્મિક નેતા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પવિત્ર નથી જાહેર થયાં. તેમ છતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના નામની આગળ શંકરાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે, જેને ઉલ્લંઘન…

‘જો એમ હોય તો અમે તેમને મોક્ષ અપાવવા તૈયાર છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો રોષ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકો મર્યા નથી તેમને મોક્ષ મળ્યો છે તેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા. શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહ્યું હતું કે જો તેઓ પણ મુક્તિ મેળવવા માટે તૈયાર છે તો અમે તેમને મુક્તિ આપવા માટે તૈયાર છીએ. હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાકુંભમાં થયેલી ભાગદોડ વિશે કહ્યું હતું કે, “મહાકુંભમાં બનેલી આ ઘટના નિંદનીય છે, પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે, આ મહાપ્રયાગ છે. અહીં કોઈનું મૃત્યુ થયું નથી. હા, જો કોઈનું અકાળે મૃત્યુ થયું હોય તો તે દુઃખદ છે, પણ બધાએ એક દિવસ જવું જ પડે છે.” કેટલાક વહેલા ગયા છે, કેટલાક પછી જશે. અહીં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ ફક્ત મૃત્યુ પામ્યા નથી પરંતુ…