પ્રયાગરાજ માઘ મેળો: મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી, શંકરાચાર્ય હોવાના પુરાવા આપવા કહ્યું
પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળા દરમ્યાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે તણાવ ઊભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય હોવાનો પુરાવો 24 કલાકમાં…
‘જો એમ હોય તો અમે તેમને મોક્ષ અપાવવા તૈયાર છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો રોષ
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકો મર્યા નથી તેમને મોક્ષ મળ્યો છે તેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા. શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહ્યું હતું…








