રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.   ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી 1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક 2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય 3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી 4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ 5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી 6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ 7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો…

અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં મહત્ત્વના ફેરફાર, 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ પરિવર્તનનો મુખ્ય હેતુ પોલીસ બેડાની કાર્યક્ષમતા વધારવો અને જિલ્લા પોલીસ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે. પોલીસ અધિક્ષક દ્વારા જારી કરાયેલા આ મોટા પાયાના બદલીના આદેશો હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં કર્મચારીઓના હલચાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિશિષ્ટ માહિતી પ્રમાણે, આ બદલીઓ વહીવટી અને કામગીરીના આધારે કરવામાં આવી છે, જેથી પોલીસ સ્ટેશનોમાં ન્યાયસંગત વહિવટ અને કામગીરીમાં ઝડપ લાવી શકાય. અધિકારીઓ અને સ્ટાફને નવી ફરજ સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે, જેથી પોલીસ કામગીરીમાં કોઈ અવરોધ ન થાય. અરવલ્લી જિલ્લા પોલીસ…