પંચાંગ /29 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી સપ્તમી (સાતમ) 04:33 PM નક્ષત્ર મૂળ પૂર્ણ રાત્રિ કરણ : વાણિજ 04:33 PM વિષ્ટિ ભદ્ર 04:33 PM પક્ષ શુક્લ યોગ સૌભાગ્ય +01:00 AM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:12 AM ચંદ્રોદય 12:52 PM ચંદ્ર રાશિ ધનુ સૂર્યાસ્ત 06:10 PM ચંદ્રાસ્ત 10:53 PM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…

NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી

નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને યોગશક્તિનું પ્રતીક ગણાતી દેવી કાત્યાયનીના ઉપાસનાનો દિવસ છે. આ લેખમાં આપને મળશે દેવી કાત્યાયનીના પૂજનની વિધિ, મંત્રો અને પ્રસાદ વિશે સંપૂર્ણ માહિતી.   દેવી કાત્યાયની કોણ છે? દેવી કાત્યાયની, માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. દેવીના આ રૂપમાં તેઓ દાનવોનો સંહાર કરતી ‘દુર્ગા’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે દેવી કાત્યાયનીની કૃપાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભક્તને ભયમુક્ત જીવન મળે છે.   છઠ્ઠા નોરતનો શુભ રંગ – લીલો – લીલો રંગ દેવી કાત્યાયનીનો પ્રિય રંગ માનવામાં આવે છે. – આ રંગ બુધ ગ્રહ સાથે…

રાશિફળ/28 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. જે લોકોએ લોન લીધું હતું તે લોકો ને લોન ની રાશિ ચૂકવવા માં સમસ્યાઓ આવી શકે છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમારે ફ્રી ટાઇમ નો યોગ્ય રીતે ઉપયોગ કરવા નું શીખવું પડશે નહીં…

અંક જ્યોતિષ/28 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /28 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) 02:28 PM નક્ષત્ર જ્યેષ્ઠા +03:55 AM કરણ : તૈતુલ 02:28 PM ગરજ 02:28 PM પક્ષ શુક્લ યોગ આયુષ્માન +00:32 AM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:12 AM ચંદ્રોદય 11:58 AM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 06:11 PM ચંદ્રાસ્ત 10:02 PM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…

NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે

શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ છે, જેમણે પોતાના ભક્તો માટે અપાર પ્રેમ અને આશીર્વાદનો સાગર વહાવ્યો છે.   શાસ્ત્રોક્ત પ્રસંગ સ્કંદમાતાનો ઉલ્લેખ શિવપુરાણ અને દેવીમાહાત્મ્યમાં વિશેષરૂપે થયો છે. તારકાસુરના આતંકથી પીડાતા દેવતાઓએ શિવજી પાસે શરણ લીધા. ત્યારબાદ શિવજી અને પાર્વતીજીના પૌત્ર સ્વરૂપે કાર્તિકેયનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો સંહાર કર્યો એટલે કે કાર્તિકેયની માતા હોવાથી પાર્વતીજીના આ રૂપને સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે.   સ્કંદમાતાની મૂર્તિ અને રૂપવિશેષતા ચાતુરભુજ વાળા સ્કંદમાતા કમળ પર આરૂઢ હોય છે. તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. – સ્કંદમાતા એક હાથે બાળ કાર્તિકેયને ખોળામાં…

રાશિફળ/27 સપ્ટેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. પરિવાર ની જરૂરિયાતો ને પૂર્ણ કરતી વખતે, તમે ઘણીવાર તમારી જાત…

અંક જ્યોતિષ/27 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /27 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 12:05 PM નક્ષત્ર અનુરાધા +01:08 AM કરણ : બાલવ 12:05 PM કૌલવ 12:05 PM પક્ષ શુક્લ યોગ પ્રીતિ 11:45 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:11 AM ચંદ્રોદય 11:01 AM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 06:12 PM ચંદ્રાસ્ત 09:15 PM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…

આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા

ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તુલસી માત્ર રોગો સામે રક્ષણ પૂરું પાડતી નથી, પરંતુ શરીરની આંતરિક શુદ્ધિ અને જીવનશૈલી સુધારવામાં પણ મદદરૂપ છે. દરરોજ માત્ર 4–5 તુલસીના પાન ખાવાથી મળે છે આવા ખાસ ફાયદા: 1. રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ તુલસીમાં હોય છે વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે વાયરસ, બેક્ટેરિયા અને સીઝનલ ફીવર જેવી બિમારીઓ સામે લડવામાં સહાય કરે છે. 2. પાચન તંત્ર માટે લાભદાયી તુલસી પાચન એન્ઝાઈમ્સને સક્રિય કરે છે, જે અપચો, ગેસ, કબજિયાત અને પેટના અન્ય રોગોમાં રાહત આપે છે.…