કોંગ્રેસે ક્યારેય ડૉ. મનમોહન સિંહનું સન્માન કર્યું નહોતું, અને હવે મૃત્યુ પછી રાજનીતિ કરે છેઃ સુંધાશું ત્રિવેદી

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર અને સ્મારક માટેજગ્યા શોધી શકી નથી. આ તેમનું અપમાન છે.…

ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત…

યર એન્ડર 2024: આ ફિલ્મોએ શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી, પહેલા દિવસે જ કમાયા કરોડો

વર્ષ 2025 માટે માત્ર 3 દિવસ બાકી છે. આખા વર્ષ દરમિયાન બિગ સ્ટાર્સની કેટલીક મોસ્ટ અવેટેડ ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી.…

એર ઇન્ડિયાના પાયલટનો આપઘાતઃ મુંબઈ કોર્ટે સૃષ્ટિ તુલીના બોયફ્રેન્ડને આપ્યા જામીન

-> મરોલ વિસ્તારમાં ‘કનકિયા રેઈન ફોરેસ્ટ’ બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં રહેતી પાયલટ સૃષ્ટિ તુલી (25) 25 નવેમ્બરની વહેલી સવારે મૃત હાલતમાં મળી આવી હતી : મુંબઈ : ગયા મહિને કથિત રીતે…

ડોક્ટર મનમોહનસિંહનું યોગદાન હમેંશા યાદ કરવામાં આવશેઃ મોહન ભાગવત

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. દેશના એવા પીએમમાં ​​મનમોહન સિંહનું નામ સામેલ છે, જેમના વખાણ વિપક્ષો પણ કરે છે. આરએસએસના વડા મોહન…

વર્ષ 2008માં મનમોહનસિંહની સરકાર માટે સંકટમોચક બન્યા હતા મુલાયમસિંહ, સરકાર પડતા બચાવી હતી

દેશના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની AIIMSમાં અવસાન થયું. દેશના તમામ મોટા નેતાઓ આ દુખની ઘડીમાં તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનમોહન સિંહની નીતિઓએ દેશને…

મનમોહન સિંહના નિધન પર પાકિસ્તાનથી આવી પ્રતિક્રિયા, ફવાદ ચૌધરીએ કહ્યું ભારતની સમૃદ્ધિ તેમના વિઝનનું પરિણામ

ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ફવાદ ચૌધરીએ એક્સ પર લખ્યું, ‘ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને…

ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે, જાણો શું છે પ્રોટોકોલ

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે અવસાન થયું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.…

ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો બંધ, ભારતની ચિંતા વધી

ચીને ભારતીય સરહદની નજીક તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે, જે 137 બિલિયન યુએસ ડોલરની કિંમતનો વિશ્વનો સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેણે તટવર્તી…

અરવલ્લીના સાઠંબા કેન્દ્રને લાગ્યા ખંભાતી તાળા….

-> સાઠંબાના બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમ લોલ… -> નિયમોને નેવે મુકી સમયપાલન ના થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો… -> ભૂલકાઓના હક્કનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી…