અમદાવાદમાં મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ અને વાહન પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પછી 28 એપ્રિલ, 2026 ના રોજ મતગણતરી થશે. અમુક મહત્વપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય, તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ…
ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક FTA ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
આજ રોજ નવી દિલ્હીમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે બંને દેશોના દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો માટે એક મહત્વપૂર્ણ મીળનો પથર…
15 વર્ષ લિવ-ઈનમાં રહ્યા પછી દુષ્કર્મનો આરોપ: સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓ
લિવ-ઈન રિલેશનશિપ અને લગ્નનું ખોટું વચન આપી યૌન શોષણના આરોપ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણીઓ કરી છે. મધ્યપ્રદેશના આ કેસમાં એક મહિલા 15 વર્ષ સુધી એક…
“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!
બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે * VGRE 2026 સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME,…
રાશિફળ/27 એપ્રિલ 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/27 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /27 એપ્રિલ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
પાકિસ્તાનમાં આતંકી લશ્કર કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની સરેઆમ હત્યા, જાણો સમગ્ર મામલો
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લાન્ડી કોટલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાથી આતંકી નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, આફ્રિદી…
માલીમાં ભયાનક આતંકી હુમલો: સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત, UNએ વ્યક્ત કરી ચિંતા
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક મોટા અને સંગઠિત આતંકી હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક વિસ્તારોમાં એકસાથે હુમલા કર્યા…
















