ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત
B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન…
અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ
B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી…
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો…
મહાકુંભ મેળા વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર,પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ છતાં, લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહા કુંભ મેળામાં ભીડ એટલી બધી વધી ગઈ છે…
પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા પ્રયાગરાજના અલગ-અલગ સ્ટેશનોથી દોડશે 360 ટ્રેનો
મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી નાસભાગ છતાં, ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરેક પસાર થતી ક્ષણ સાથે સંગમ ખાતે લોકોની ભીડ વધી રહી છે. આજે મહાકુંભમાં ૭…
મહાકુંભમાં પ્રયાગરાજ ગયેલા તમામ ગુજરાતીઓની શું છે પરિસ્થિતિ
B INDIA ગાંધીનગર : ગુજરાત એસટી નિગમની વોલ્વો બસ આજે સવારે પાંચ વાગે ત્યાં પહોંચી છે. ત્યારે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વધારે પડતી ભીડને જોતા GSRTCના અધિકારીઓ…
હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે? જૂનાગઢમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું-“લેબગ્રોન ડાયમંડને કારણે…”
B INDIA ગાંધીનગર : હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. હાલ વાત કરીયે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ માં સતત ઘટાડો થતાં 50…
વડાપ્રધાન મોદીએ ઓડિસાની બિઝનેસ સમિટમાં કોલ્ડપ્લે કોનસર્ટનો ઉલ્લેખ કેમ કર્યો ?
પીએમ મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા. અહીં તેમણે ઓડિશા સરકારના બિઝનેસ સમિટ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કર્યું. આ સમિટ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થઈ રહી છે,…
અયોધ્યાની નજીકમાં રહેતા લોકોને 15-20 દિવસ પછી દર્શને આવવા રામ મંદિર ટ્રસ્ટની અપીલ
પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પછી, એવી શક્યતા છે કે ભક્તો અને યાત્રાળુઓનું એક જૂથ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જશે. આ દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટે એક મોટી અપીલ કરી…
વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ
આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા…
















