એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર

એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે…

ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા

ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક શક્તિશાળી ભૂકંપના આંચકાએ જમીન હચમચાવી નાખી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. કોઈ…

દુબઈ પોલીસે એશિયા કપ ફાઇનલને લઈને કડક ગાઈડલાઇન કરી જારી, નિયમો કર્યા કડક

એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, અને…

BCCIને મળ્યા નવા અધ્યક્ષ, આ અનકેપ્ડ પ્લેયર પર ઢોળાયો પસંદગીનો કળશ

BCCI અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. BCCI એ મિથુન મનહાસને તેના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. મિથુન મનહાસના નામની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી. હવે, તેમના નામની…

કરુર ભાગદોડમાં મૃતકોના પરિવારજનો અભિનેતા વિજય આપશે સહાય, જાણો શું કરી જાહેરાત

કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલગા વિત્ર કઝગમ (ટીવીકે) ના વડા અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેલીમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની આર્થિક સહાય…

પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે…

Thalapathy Vijay પાસે છે દરિયા કિનારે મહેલ જેવો બંગલો… લક્ઝરી કારનો છે ઢગલો, જાણો અભિનેતા પાસે કેટલી છે સંપત્તિ

શનિવારે દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વડા વિજયની રેલીમાં ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને…

બાબા ચૈતન્યાનંદ સરસ્વતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના નામે કરતો હતો ફોન… ધરપકડ બાદ થયા મોટા ખુલાસા

દિલ્હીમાં 17 મહિલાઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરવામાં આવી છે. હવે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, તેણે ₹40 કરોડ (US$40 મિલિયન) ની ઉચાપત કરી હતી અને…

તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ

તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ,…

NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી

નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને…