લંડનમાં મસ્જિદ બહાર ગેંગવોરનો વીડિયો થયો વાયરલ, પોલીસ તપાસમાં વ્યસ્ત

બપોરે લંડનમાં અચાનક અફરા-તફરીનું માહોલ સર્જાઈ ગયો જ્યારે રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે ગંભીર ઝઘડો થયો અને પછી એક કાર ભીડમાં ઘુસી ગઈ. આ સમગ્ર ઘટના નો વીડિયો…

મિશિગનમાં ચર્ચમાં ગોળીબારી અને આગ, બબાલ થી 8 લોકો ઘાયલ અનેક હુમલા ખોરોને કરાયા ઠાર

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ માં ગોળીબાર અને આગ લગાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટના…

બિગ બોસ 19: આઠ સ્પર્ધકો નામાંકનનો ભોગ—કોણ રહેશે બહાર?

મશહૂુર રિયાલિટી શો બિગ બોસ 19 માં આ અઠવાડિયે નઅમદાવાદી (Nomination) પ્રક્રિયા એક નવા સંકટ સાથે આગળ વધી રહી છે. છેલ્લા અઠવાડિયે છ સ્પર્ધકો બહાર કઢવા માટે જ કરવામાં આવ્યા…

અંક જ્યોતિષ/29 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/29 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /29 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા

ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા…

દશેરા પછી સોનાના ભાવમાં શું થશે બદલાવ? જાણો RBI મીટિંગ અને બજાર પર અસર

સપ્ટેમ્બર 2025 દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹1,040 નો વધારો…

“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…

એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર

એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે…