31 મેની રાત્રે દેખાશે દુર્લભ ‘માઇક્રો બ્લુ મૂન’, ગુજરાતભરમાં નરી આંખે માણી શકાશે અદ્ભુત નજારો
ખગોળપ્રેમીઓ માટે આગામી 31 મે, 2026 ની રાત્રિ ખાસ બનવાની છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આકાશમાં દુર્લભ ‘બ્લુ મૂન’નો નજારો જોવા મળશે. અંગ્રેજીમાં પ્રચલિત “Once in a blue moon”…
ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મોટો વળાંક, પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહની CBI દ્વારા ધરપકડ
ભોપાલમાં ચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આગોતરા જામીન રદ કર્યા બાદ પૂર્વ ન્યાયાધીશ અને ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી…
સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી ખાદ્ય તેલના ભાવમાં આગ, યુદ્ધની અસરથી ઘરનું બજેટ ખોરવાયું
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અસ્થિરતાની અસર હવે ભારતીય બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈંધણ બાદ હવે ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો…
મથુરાના પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4 લોકોને ગોળી વાગતા મચી નાસભાગ
ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષોએ જાહેરમાં ઈંટ-પથ્થરો ફેંક્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો…
અમદાવાદ: નિરાંત ચોકડી પાસે AMCના ડમ્પરે ટ્રાફિક પોલીસનો શેડ ગબડાવ્યો, મોટી જાનહાનિ ટળી
– બેદરકારી: એએમસીના ડમ્પર ચાલકની ગફલતના કારણે ટ્રાફિક પોલીસનો આખો શેડ જમીનદોસ્ત. – નુકસાન: કડકડતી ગરમીમાં રાહત આપતો શેડ તૂટ્યો, નજીકમાં પાર્ક કરેલું એક વાહન પણ ચગદાયું. – સદનસીબ: ઘટના…
ગુજરાતમાં કૃષિ વિભાગની કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ, ગ્રીન એનર્જીને મળશે વેગ
ગુજરાતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ,…
અમૂલ પછી ગુજરાતમાં વધુ એક શ્વેત ક્રાંતિ: ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ
અમૂલ પછી ગુજરાતમાં વધુ એક શ્વેત ક્રાંતિ: ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ ગુજરાત હંમેશાં સહકારિતા અને ક્રાંતિકારી વિચારોની ભૂમિ રહ્યું છે. જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય,…
હવે ATMમાંથી ઉપાડી શકશો PFના પૈસા, કેન્દ્રીય મંત્રીએ આપી મોટી અપડેટ
દેશના કરોડો PF ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે કર્મચારીઓ તેમના PF ખાતાના પૈસા ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે…
રાશિફળ/28 મે 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/28 મે 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
















