યુદ્ધ વચ્ચે નવો વળાંક: ઈરાન-અમેરિકા તણાવમાં મધ્યસ્થતા માટે રશિયાની એન્ટ્રી, પુતિને આપી ઓફર

વ્લાદિમીર પુટિન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે આ પગલાને મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી…

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ

ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં…

3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી

જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક…

રાશિફળ/12 એપ્રિલ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/12 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /12 એપ્રિલ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…

મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષા મજબૂત કરવાની મોટી તક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે સક્રિય કૂટનીતિ (pro-active diplomacy) શરૂ કરી છે. ખાડી દેશોમાં તણાવના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈન પર…

દુબઈના નવા નિયમથી ભારતીય એરલાઈન્સને મોટો ઝટકો, 31 મે સુધી લાગુ રહેશે પ્રતિબંધ

દુબઈ દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન થવાની શક્યતા છે. નવા નિયમ મુજબ વિદેશી એરલાઈન્સને હવે દૈનિક માત્ર એક જ ફ્લાઈટનું સંચાલન કરવાની મંજૂરી મળશે, જે…