ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે ‘ફાયર સેફ્ટી ઓડિટ

રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ…

PF ખાતાધારકો માટે મોટા સમાચાર! હવે ફંડ ઉપાડવાની પ્રક્રિયા બનશે વધુ સરળ, જાણો નવા નિયમો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘EPFO 3.0’ વ્યવસ્થા કરોડો પગારદાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે. નવા માળખા હેઠળ પીએફ ખાતાધારકો માટે ફંડ ઉપાડવાની પ્રક્રિયાને…

રાશિફળ/11 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/11 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /11 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, તમામ સૈન્યકર્મીઓના મોત

પાકિસ્તાની સેનાને બુધવારે મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરના મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ સૈન્યકર્મીઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.…

લોકરક્ષક ભરતી પરીક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા, AI ફેશિયલ રેકગ્નિશનથી થશે ઉમેદવારોની ઓળખ

ગુજરાતમાં આગામી 14 જૂને યોજાનારી લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક, ગેરરીતિમુક્ત અને સુવ્યવસ્થિત રહે તે માટે આ વખતે આધુનિક ટેક્નોલોજી આધારિત…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતનો ₹40,000 કરોડનો મેગા પ્લાન, ઓમાન-ગુજરાત ગેસ પાઇપલાઇનથી ઊર્જા સુરક્ષાને મળશે નવી દિશા

મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના પર ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત…

બિયારણ-ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારાઓ સામે સરકારનો કડક વલણ, હવે સીધી પોલીસ ફરિયાદ અને જેલની સજા

રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વધુ કડક બની છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું…

ઓમાનના દરિયામાં તેલ ટેન્કર પર હુમલાનો દાવો, 3 ભારતીય નાવિકો લાપતા હોવાની માહિતી

ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ અને કેમિકલ ટેન્કર પર હુમલો થયાની માહિતી સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર…