મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત
મદ્રાસ હાઈકોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી સાથે સંબંધિત છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે તે મહારાષ્ટ્રની કોર્ટનો સંપર્ક કરી શકતો નથી… કારણ કે તેના જીવને જોખમ છે. આ પણ વાંચો :- મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો મુંબઈની ખાર પોલીસે ૩૧ માર્ચે કુણાલ કામરાને સમન્સ મોકલ્યું હતું અને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું. મુંબઈ પોલીસે આ કેસમાં કુણાલ કામરાને બે વાર સમન્સ પાઠવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે વચગાળાના જામીન આપતાં કહ્યું કે કુણાલ કામરાને કાયમી કાનૂની કાર્યવાહી ન…







